ઝવ્જા કે ૨૦ અખ્લાક એહલે બયત અ.સ કી નઝર મેં - ૨


ઝવ્જા કે ૨૦ બેહ્તરીન
અખ્લાક



તર્જુમા: આઝ઼મી બુરૈર અબુ દાનીયાલ

૦૧- શૌહર કી ઇતાઅત કા ઝેવર ગર્દન મેં ડાલો

قَالَ رَسُولُ اللہِ (ص): إِنَّ لِلرَّجُلِ حَقًّا عَلىٰ إِمرَأَتِهِ إِذَا دَعَاهَا تَرضِيهِ وَإِذَا أَمَرَهَا لَا تَعصِيهِ وَلَا تَجَاوُبُهُ بِالخِلَافِ وَلَا تُخَالِفُهُ. [مستدرک الوسائل، ۱۴/ ۲۴۳.].
બેશક મર્દ કેલીયે ઝવ્જા પર યહી હક હોતા હૈ કે જબ શૌહર ઉસે પુકારે તો જવાબ દે ઔર જબ કોઇ હુકમ દે તો નાફરમાની ન કરે. [અલ્બત્તા શૌહર કે એહકામા ઇસ્લામ યા શરીઅત કે ખિલાફ નહીં હોના ચાહીયે.] ઔર ખીલાફ જવાબ ન દે ઔર ઉસ કી મુખાલેપત ન કરે.। (મુસ્તદરકુલ વસાએલ ૧૪/ ૨૪૩)

૦૨- ઇશ્કો મોહબ્બત કી બારીશ

قَالَ الرِّضَا (ع): إِعلَم أَنَّ النِّسَاءَ شَتّىٰ فَمِنهُنَّ الغَنِيمَةُ وَالغَرَامَةُ وَهِيَ المُتَحَبِّبَةُ لِزَوجِهَا وَالعَاشِقَةُ لَهُ…[مستدرک الوسائل، ۱۴/ ۱۶۱]
તુમ જાન લો કે ઔરતેં મુખ્તલીફ કિસમ કી હોતી હૈં, ઉન મેં સે કુછ અન્મોલ ઔર [આદમી કી મેંહનત] કા ફલ હોતી હૈં ઔર ઐસી હી ઔરત વહી હોતી હૈ જો અપને શૌહર સે મોહબ્બત કરતી હૈ ઔર ઉસી સે ઇશ્ક ભી કરતી હૈ.। (મુસ્તદરકુલ વસાએલ ૧૪/ ૧૬૧)

૦૩- રજામંદી ઔર શીફાઅત

قَالَ البَاقِرُ (ع): لَا شَفِيعَ لِلمِرأَةِ أَنجَحَ عِندَ رَبِّهَا مِن رِضَا زَوجِهَا. [سفینة البحار، ۱/ ۵۶۱.]
બીવી કેલીયે અલ્લાહ કી બારગાહ મેં કોઈ ભી સીફારીશ કરને વાલા શૌહર કી રઝામંદી સે ઝયાદા ફાયદેમંદ નહીં હૈ.। (સફીનતુલ બેહાર ૧/ ૫૬૧)

૦૪- મોહબ્બ વ મહેરબાની કી ખુશ્બૂ

قَالَ رَسُولُ اللهِ (ص): لِلرَّجُلِ عَلىٰ المِرأَةِ اِن تَلزِمُ بَیتَهُ وَ تَوَدَّدَهُ وَ تُحِبُّهُ وَ تَشفِقُهُ وَ تَجتَنِبُ سَخَطَهُ وَ تَتَّبِعُ مَرَضَاتَهُ وَ تَوَفّیٰ بِعَهدِهِ وَ وَعَدَهُ. [مستدرک الوسائل، ۱۴/ ۲۴۴.].
ઝવ્જા પર મર્દ કા હક યહી હૈ કે ઔરત ઉસી કે ઘર મેં રહતી હો ઔર શૌહર મવદ્દત (બીના કારણ કી મોબ્બત) કરે, મોહબ્બત ભી રખે, મહેરબાની ભી કરે, ઔર ઉસ કે ગુસ્સે સે બચે, ઔર કામ મેં ઉસ કી રઝામંદી હૈ ઉસી કામ કો અંજામ દે ઔર જો વાદા વ કરાર કીયા હૈ ઉસ કી વફાદારી કરતે હુવે નિભાયે.। (મુસ્તદરકુલ વસાએલ ૧૪/ ૨૪૪)

૦૫- નાશુક્રી કા અંજામ

قَالَ الصَّادِقُ (ع): «أَیُّمَا إِمرَأَة قَالَت لِزَوجِهَا: مَا رَأَیتُ قَطُّ مِن وَجهِكَ خَیرًا فَقَد حَبِطَ عَمَلُهَا [وسائل الشیعة، ۱۴/ ۱۱۵.].
જો કોઈ ભી ઔરત અપને શૌહર સે કહે: મંય ને તુઝ સે કોઈ ભી ખૈર ઔર ભલાઈ નહીં દેખી. ફીર તો ઉસ કે આમાલ કે (સવાબ) હબત યાની કે બાતીલ વ બર્બાદ હો જીયેં ગે.। (વસાએલુશ શીઆ ૧૪/ ૧૧૫)

૦૬- ખુદગર્ઝી હર્ગીઝ નહીં

 قَالَ رَسُولُ اللهِ (ص): خَیرُ نِسَائِکُمُ الوُدُود الوُلُود المُؤَاتِية وَشَرُّهَا اللَجُوجُ. [مستدرک الوسائل، ۱۴/ ۱۶۲.].
તુમ મેં સે બેહતરીન ઔરત વહી હૈ કે જો મોહબ્બત કરતી હો, જીસ કી ઔલાદ ઝયાદહ હો, તાલમેલ રખને વાલી હૈ, ઔર બદતરીન ઔરત વહી હૈ જો ઝીદ્દી ઔર ખુદગર્ઝ વાલી હોતી હૈ.। (મુસ્તદરકુલ વસાએલ ૧૪/ ૧૬૨)

૦૭- શૌહર કી નારાજગી હર્ગીઝ નહીં

قَالَ رَسُولُ اللهِ (ص): طُوبیٰ لِإِمرَأَةِ رَضِیَ عَنهَا زَوجَهَا [وسائل الشیعة ۱۴/ ۱۵۵.].
વહી ઔરત ખુશ નસીબ હોતી હૈ જીસ કા શૌહર ઉસ ઝવ્જા સે રાઝી વ ખુશ રહતા હૈ.। (મુસ્તદરકુલ વસાએલ ૧૪/ ૧૫૫)

૦૮- તકલીફ મત પહોંચાવો

قَالَ رَسُولُ اللهِ (ص): مَن کَانَ لَهَ إِمرَأَة تُؤذِيهِ لَم يُقبِلِ اللهُ صَلَاتَهَا وَ لَا حَسَنَةً مِن عَمَلِهَا حَتّیٰ تُعِینَهُ وَ تَرضِیَهُ وَ إِن صَامَتِ الدَّهرَ وَ قَامَت وَ أَعتَقَتِ الرِّقَابَ وَ أَنفَقَتِ الأَموَالَ فِی سَبِیلِ اللهِ وَ کَانَت أَوَّلُ مِن تُرَدِّ النَّارِ ثُمَّ قَالَ: وَ عَلیٰ الرَّجُلِ مِثلُ ذٰلِكَ الوِزرُ وَ العَذَابُ إِذَا کَانَ لَهَا مُؤذِیًّا ظَالِمًا. [وسائل الشیعة، ۱۴/ ۱۱۶.].
જીસ કે પાસ ઝવ્જા રહતી હૈ ફીર વહ ઔરત અપને શૌહર કો તકલીફ ભી પહોંચાતી હૈ તો ખુદાવંદે આલમ ઉસ ઔરત કી નમાઝ ઔર નેક કામોં કો કબુલ નહીં કરતા જબ તક કે ઉસ કે શૌહર કી મદદ કરે ઔર ઉસ કો રાઝી ભી કરે, ચાહે વહ ઔરત તમામ ઉમ્ર રોઝા રખે ઔર નમાઝેં પઢે ઔર ગુલામોં કો આઝાદ કરે ઔર અપના માલ ખુદા કી રાહ મેં સદકા કર દે તબ ભી યહી ઔરત સબ સે પહેલે જહન્નમ કી આગ મેં દાખીલ હો ગી, ફીર આંહઝરત ને ફરમાયા: મર્દ (શૌહર) કે લીયે ભી ઇસી તરહ કા ગુનાહ ઔર અઝાબ રખા ગયા હૈ અગર બીવી કો તકલીફ પહોંચાતા હૈ ઔર ઉસ પર ઝુલ્મો સીતમ કરતા હૈ (તો યહી બયાન કી હુઈ ના ફરમાન બીવી કી સઝા ઇસ મર્દ કો ભી અલ્લાહ તાલા દેને વાલા હૈ.) (વસાએલુશ શીઆ ૧૪/ ૧૧૬)

૦૯- શૌહર કા એહતેરામ, હૈરાન મત કરો ઔર ઉસ કી તાબેદાર હોના

قَالَ الصَّادِقُ (ع):…سَعِیدَة سَعِیدَة إِمرَأَة تُکَرِّمُ زَوجَهَا وَ لَا تُؤذِیهُ وَ تُطِیعُهُ فِی جَمِیعِ أَحوَالِهِ. [بحار الانوار، ۱۰۳/ ۲۵۲.].
ખુશ નસીબ હૈ ઔર ખુશ નસીબ હૈ વહ ઔરત જો અપને શૌહર કી ઇજ્જત કરતી હૈ ઔર ઉસ કો તકલીફ નહીં પહોંચાતી ઔર હમેંશા અપને શૌહર કી તાબેદાર રહતી હૈ.। (બેહારુલ અન્વાર ૧૦૩/ ૨૫૨)


૧૦- મૌકાા વ મહલ કી પેહચાન ઔર દલીલ વાલી નઝર રખના 

قَالَ رَسُولُ اللهِ (ص): لَا یَحَلُّ لِلمِرأَةِ إِن تَتَکَلَّف زَوجَهَا فَوقَ طَاقَتِهِ. [مستدرک الوسائل، ۱۴/ ۲۴۲.].
બીવી કે લીયે યહ હલાલ ઔર જાએઝ નહીં હૈ કે અપને શૌહર કો ઐસે કામોં પર મજબૂર કરે જીસ મેં ઉસ કી તાકત ઔર કુવ્વત સે ભી જ્યાદા મેંહનત વ મશક્કત લગતી હૈ। (મુસ્તદરકુલ વસાએલ ૧૪/ ૨૪૨)

Post a Comment

To be published, comments must be reviewed by the administrator *

વધુ નવું વધુ જૂનું